Mukhyamantri Shishyavruti Yojana 2022, Online Application Form Documents
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા CMSS યોજના ૨૦૧૮માં નવા સુધારા વધારા કરીને શરૂ કરવામાં આવી છે. “મુખ્યમંત્રી યોવા સ્વાવલંબનયોજના” (MYSY Department, Gujarat) અંતર્ગત આ શિષ્યવૃતિનો લાભ લઈ શકો છો. જેમાં તમને 50% અથવા રૂ. ૫૦૦૦૦૦/- બે માથી જે ઓછું હોય તે રકમ શિષ્યવૃતિ પેટે મળવાપાત્ર થાય છે.
૧. રાજ્યના ૫૦% થી ઓછો મહિલા સાક્ષરતા દર ધરાવતા ૫૦ તાલુકાની શાળાઓમાથી ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરનાર કન્યાઓને આ યોજના નીચે જેટલી સંખ્યા ઠરાવવામાં આવે તે સંખ્યાની મર્યાદામાં તેઓ કેટેગરીમાં આવતા હશે તો તેઓને શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.
૨. ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નકસલવાદ જેના કારણોસર ફરજો દરમ્યાન માર્યા ગયા હોય અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રિય કે રાજ્યના અર્ધલશ્કરી દળોના કેન્દ્રિય કે રાજ્યના અનામત પોલીસદળોના અને ગુજરાત પોલીસદળોના જવાનોના સંતાનો કે જેઓએ ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી હોય તેઓને આ યોજના નીચે જેટલી સંખ્યા ઠરાવવામાં આવે તે સંખ્યાની મર્યાદામાં તેઓ કેટેગરીમાં આવતા હશે તો તેઓને શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.
૩. શ્રમિક કાર્ડ ધારવતા શ્રમિક વાલીના ધોરણ ૧૨ પછીના કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવા બાળકો.
૪. ધોરણ ૧૨ પછીના કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવા ૪૦% થી વધુ વિકલાંગ ધરાવતા વાલીના બાળકો અથવા પોતે ૪૦% થી વધુ વિકલાંગતા ધરાવતા હોય તેવા બાળકો.
૫. ધોરણ ૧૨ પછીના કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવી વિધવા મહિલાના બાળકો.
૬. ધોરણ ૧૨ પછીના કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવી ડીવોર્સ / ત્યગતા મહિલાના બાળકો.
૭. ધોરણ ૧૨ પછીના કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવા અનાથ બાળકો જેના માતા પિતા બંને મરણ પામેલા હોય.
Mukhyamantri Shishyavruti Yojana ની આવક મર્યાદા કેટલી છે?
વાર્ષિક રૂ.૪.૫૦ લાખ સુધીની આવકા મર્યાદા ધરાવતા વાલીના બાળકો માટે
અનામત વર્ગના બાળકો માટે:
અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારીરિક અશક્તતા ધરાવતા વિધ્યાર્થીઓ માટે કુલ લાભાર્થી સંખ્યાની ટકાવારીમાં આ યોજનામાં નિયમ મુજબ ભરતી સમયે રાખવામા આવતી ટકાવારી જેટલી શિષ્યવૃતિ સંખ્યા અનામત રહેશે.
::- સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના, ૨૫ વર્ષ સુધી મફત વીજળી વાપરો, ૪૦% સબસિડી
શિષ્યવૃતિ સંખ્યા: ૨૫૦ શિષ્યવૃતિઓ
શિષ્યવૃતિ સંખ્યા માટેના અભ્યાસક્રમો :
૧. મેડિકલ અભ્યાસક્રમ માટે – ૨૫૦ શિષ્યવૃતિ
૨. પેરામેડિકલ અભ્યાસક્રમ માટે – ૨૫૦ શિષ્યવૃતિ
૩. ઇજનેર તથા પ્રોફેશનલ અભ્યાસક્રમ માટે – ૧૦૦૦ શિષ્યવૃતિ
૪. સાયન્સ (PCM) 300, (PCB) 100, કોમર્સ અને આર્ટસ 600 - ૧૦૦૦ શિષ્યવૃતિ
મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજનાની રકમ
(CMSS Scholarship Money 2022-23 in Gujarat)
૧. પાત્રતા ધરાવતા ઉચ્ચ શિક્ષણના હેતુસર – પેરામેડિકલ માટે – જે તે સ્વનિર્ભર અભ્યાસક્રમ માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફી ની ૫૦% રકમ અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી મંજૂર કરી શકશે.
૨. તબીબી અભ્યાસક્રમો માટે નિયત થયેલી વાર્ષિક ટ્યુશન ફી ની ૫૦% રકમ અથવા રૂ. ૫,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી મંજૂર કરી શકશે.
૩. પાત્રતા ધરાવતા હોય તેવા ઇજનેરી તથા પ્રોફેશનલ કોર્ષ માટે ટ્યુશન ફી ની ૫૦% રકમ અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી મંજૂર કરી શકશે.
૪. પાત્રતા ધરાવતા હોય તેવા રાજ્યની સરકરી / ગ્રાન્ટેડ સંસ્થાઓ જેવી કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ માં પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને મેરીટના આધારે રૂ. ૧૦,૦૦૦/- શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.
મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે
Mukhyamantri Shishyavruti Yojana 2022 માટે જરૂરી આધાર/પુરાવા, Documents List:
૧. આવકનો દાખલો
૨. આધાર કર્ડની સ્વપ્રમાણીત નકલ
૩. ધોરણ ૧૨ પાસ કર્યાની માર્કશીટ સ્વપ્રમાણીત નકલ
૪. શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર સ્વપ્રમાણીત નકલ
૫. ટ્યુશન ફી ભર્યાની પહોચ સ્વપ્રમાણીત નકલ
૬. નેસનલાઇજ બેંક ખાતાની પાસબુક સ્વપ્રમાણીત નકલ
૭. વાલી અને વિધ્યાર્થીએ આપવાનુ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (ફ્રેશ અરજી કરનાર માટે)
૮. સંસ્થાના લેટરપેડ પર પ્રમાણપત્ર ફોર્મ (ફ્રેશ અને ડિલે અરજી કરનાર માટે)
૯. ડોમિસાઇલ સર્ટિફિકેટ
૧૦. જવાન સર્ટિફિકેટ (જો લાગુ પડતુ હોય તો)
૧૧. આવક વેરા પાત્ર ન થતા હોવાનુ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ
૧૨. વિકલાંગતાનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો)
૧૩. શ્રમિક કાર્ડ (જો લાગુ પડતુ હોય તો)
૧૪. વિધવા હોવાનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો)
૧૫. ત્યગતા હોવાનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો)
૧૬. અનાથ આશ્રમમા રહેતા વિધ્યાર્થીઓ માટેનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો)
૧૭. ફરીથી (રીન્યુ) સહાય મેળવવા માટે સંસ્થાના લેટરપેડ પર પ્રમાણપત્ર, ગુજરાતીમા
૧૮. ફરીથી (રીન્યુ) સહાય મેળવવા માટે સંસ્થાના લેટરપેડ પર પ્રમાણપત્ર અંગેજીમા
- CMSS Scholarship GR Gujarat 2018
- Self-Declaration PDF Form - માત્ર નવી અરજી કરનાર વિધ્યાર્થીઓ માટે
- Institute Letter Format PDF - માત્ર નવા અને ડિલે થયેલ વિધ્યાર્થીઓ માટે
- Income Certificate PDF
- Martyr Permanently Disabled Jawan Certificate - જાગુ પડતુ હોય તેવા વિધ્યાર્થીઓ માટે
- Disability Certificate PFD Format – શારીરિક ખામીવાળા વિધ્યાર્થીઓ માટે
- Students Stay At Old Age Hone Certificate – અનાથ વિધ્યાર્થીઓ માટે
- Renewal Certificate PDF Format Gujarati – ફરીથી શિષ્યવૃતિનો લાભ લેવા માટે
- Renewal Certificate PDF Format English ફરીથી શિષ્યવૃતિનો લાભ લેવા માટે
Chief Minister Scholarship Helpline Number: 079-26566000
CMSS Scholarship Toll Free Number: 7043333181
Online Application: Online Apply Now
Chief Minister Scholarship in Gujarati, 2022 પોષ્ટને તમારા social media account મા શેર કરો. જેથી તેઓ પણ આ “મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના” વિશે સારી અને સાચી માહિતી મેળવી શકે અને તેનો લાભ પણ લઇ શકે.
હજુ પણ તમને કોઇ પ્રશ્ન હોય તો comment box મા જરૂરથી જણાવજો..... આભાર......
માનવ ગરિમા યોજના ૨૦૨૧ - રૂ. ૨૫૦૦૦/-
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો
Please Do Not Add Any Spam Link